
દ્વિરેફની વાતો :
અમુક ચેનલો પર પ્રાઈમ-ટાઈમમાં માથા પર કાળા પથ્થરના ઘાની જેમ ફેંકવામાં આવતી સીરીયલોની લોકોને એટલી ઉત્સુકતા હોય છે કે
"અક્ષરા નૈતિક સાથે શા માટે નથી બોલતી
અને
ગોપીવહુનું કાલે શું થશે ?"
એ જાણવા માટે ઘણા લોકોના એટેક પેન્ડીંગમાં રહી જતા હોય છે.
No comments:
Post a Comment